વાર્તા મોકલનાર : પટેલિયા સવિતા , અંધ કન્યા શાળા, પ્રકાશ ગૃહ, અમદાવાદ.

વાર્તા રમુજી પ્રકારની છે મૂર્ખાઓ નું ગામ, એમાં પણ ઝુલેલાલ નામક એક માણસ જે પોતે પોતાને જ્ઞાની સમજે છે અને ગામવાળા લોકો પણ એને જ્ઞાની સમજે છે. મૂરખા લોકોની સમસ્યા અને એના માટે ઝુલેલાલ ની સલાહ એના વિશે વાત વર્ણવવામાં આવેલ છે.

પોડકાસ્ટ : કાવ્યા શાહ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *